પ્રશિક્ષણ વર્ગો

વધુ માહિતી

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ

વધુ માહિતી

અમારા વિશે

વિદ્યાભારતી...એક પરિચય સ્થાપના ઇ.સ. ૧૯૪૬ માં શ્રદ્વેય ગુરુજી (માધવરાવ ગોલવલકરજી) એ કુરુક્ષેત્ર (હરિયાણા) માં ગીતા વિદ્યાલયનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું. ઇ.સ. ૧૯૫૨ માં ઉત્તર પ્રદેશના ગોરખપુરથી શ્રી સરસ્વતી શીશુમંદિર યોજનાના શ્રીગણેશ કરી ભારતીય જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો દેશના વિવિધ પ્રાંતમાં

વિદ્યાભારતીનાં કાર્યો

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશના અભિનવ પ્રયોગો

સંસ્કાર દીપિકા (આવૃત્તિ)

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા "સંસ્કાર દીપિકા" નામનું વૈચારિક દ્વિમાસિક પ્રકાશિત થાય છે. જેમાં ભારતીય શિક્ષણનાં મૂળભૂત તત્વોને લગતા લેખો પ્રગટ થાય છે.સમાજમાં શિક્ષણના વિચારોનો સઘનપણે વ્યાપ વધે અને વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશના કાર્યથી સૌ સુપરિચિત થાય તે હેતુથી સંસ્કાર દીપિકા પ્રકાશિત થાય છે.  

શ્રી રામકૃષ્ણ રાવ - રાષ્ટ્રીય અધ્યક્ષ - વિદ્યાભારતી

શ્રી નીતિનભાઈ પેથાણી - અધ્યક્ષ - વિદ્યાભારતી - ગુજરાત પ્રદેશ

શ્રી નિલેષભાઈ પટેલ – મહામંત્રી – વિદ્યાભારતી – ગુજરાત પ્રદેશ

શ્રી મહેશભાઇ પતંગે – સંગઠન મંત્રી – વિદ્યાભારતી – ગુજરાત પ્રદેશ

શ્રેષ્ઠ-આચાર્ય-સન્માન

વિદ્યાભારતી શ્રેષ્ઠ-આચાર્ય-સન્માન
Know More

રમત-ગમત પખવાડિયું

Know More

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ

Know More

ઓલ ઈન્ડીયા સૈનિક સ્કુલ પ્રવેશ પરીક્ષા – ૨૦૨૩

નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલીટરી એકેડેમી સરનામું : મુ. મોટા રાંધા, સિલવાસા,યુનીયન ટેરીટરી દાદરા નગર હવેલી. ભ્રમણભાષ : ૯૩૭૫૮ ૧૦૧૪૩/૯૬૦૧૬ ૦૧૦૫૫
Read More