પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિને વર્તમાન સમયને અનુકૂળ કઈ રીતે બનાવી શકાય તેની વિચારણા અને યોજના માટે સંબોધન વિભાગ કાર્યરત છે.